વડસરિયા ગણપતિ મંદિર ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વડસર ગામમાં આવેલું છે. જે અમદાવાદથી ૧૭ કી.મી. ના અંતરે આવેલું છે.વડસરિયા ગણપતિ મંદિર ૧૦૦ વર્ષ જુનું ગણેશજીનું મંદિર છે. ગણેશજી બાળ સ્વરૂપે અહી બિરાજમાન છે. સુંઢ વગરના ગણેશજી અહી આવેલા છે.

વડસર ગામની નજીક પશુપતિનાથનું મંદિર આવેલું છે.
